ખુશ ખબર: ખેડૂતો માટે આનંદના સમાચાર, ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા 15,000 થી 20,000 મળી શકે છે.

સરકારી ખેતીવાડી યોજના 2025 : ખેડૂતો માટે આનંદના સમાચાર ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા 15,000 થી 20,000 મળી શકે છે. મોદી સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે મોટો નિર્ણય. કરોડો અન્નદાતાઓને થશે લાભ. મીડિયા રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને પ્રોત્સાહન માટે નાણા મળી શકે છે. સરકારશ્રી દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા … Read more

મહિલા વિકાસ એવોર્ડ 2024: ગુજરાતની મહિલાઓને રૂપિયા એક લાખથી 50 હજાર સુધીની સહાય, જાણો કેવી રીતે મળશે.

મહિલા વિકાસ એવોર્ડ 2024: મહિલા સશક્તિકરણને લગતી અનેક યોજનાઓ ગુજરાત રાજ્યમાં હાલ શરૂ છે. આવી યોજનાઓ દ્વારા મહિલાઓને સીધો લાભ થાય છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ માટે આવી જ એક યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે જે છે મહિલા વિકાસ એવોર્ડ. મહિલા વિકાસ એવોર્ડ આ યોજનામાં ખાનગી કે અર્ધ સરકારે સંસ્થામાં કામ … Read more

મહિલા સ્વાવલંબન યોજના, જાણો સંપૂર્ણ માહિતી.

મહિલા સ્વાવલંબન યોજના : મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે. જેમાં મહિલાઓ સ્વર નિર્ભર બની શકે તે માટે મહિલા સ્વાવલંબન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના એ એક લોન પ્રકારની યોજના છે જેમાં મહિલાને સ્વરોજગારીની તેમની આવડત પ્રમાણે ચાલુ રાખવા માટે મદદ કરવામાં આવે … Read more

GTKDC Loan Sahay Yojna Online Apply : સીધી ધિરાણ યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવાની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી.

સીધી ધિરાણ યોજના : ગુજરાત રાજ્યના ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા ઠાકોરો અને કોળી સમુદાયના લોકોને આર્થિક રીતે સહાય પૂરી પાડવા માટે સીધા ધિરાણ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાતના આર્થિક રીતે પછાત વર્ગના લોકોને વિવિધ વ્યવસાયોમાં મદદરૂપ થવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત કેટલા … Read more

Pashu Sanchalit Vavaniyo Sahay : પશુ સંચાલિત વાવણીયો હેઠળ રૂપિયા 10000 ની સહાય, ઓનલાઇન અરજી શરૂ.

Pashu Sanchalit Vavaniyo Sahay : પશુ સંચાલિત વાવણીયો ખેતી કામ માટે ખૂબ જ ઉપયોગી થાય છે. ખેડૂતોને ખૂબ જ ઉપયોગી એવી યોજના એટલે પશુ સંચાલિત વાવણીયો યોજના. ખેડૂતોના કલ્યાણકારી હિતને ધ્યાનમાં રાખી સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. ખેડૂતોના વિકાસ માટે અને ખેડૂતોના ખેત પેદાશોનું ઉત્પાદન વધારવા માટે ગુજરાત સરકાર … Read more

PM Kusum Solar Pump Yojna : પીએમ કુસુમ સોલાર પંપ યોજના, ઓનલાઇન અરજી શરૂ, જાણો સંપૂર્ણ માહિતી.

PM Kusum Solar Pump Yojna : ગુજરાત સરકાર દ્વારા ખેડૂત મિત્રોના હિત માટે પીએમ કુટુંબ સોલાર પંપ યોજના બહાર પાડવામાં આવેલી છે, જો તમે પણ આ યોજના હેઠળ સોલાર પંપ મેળવવા ઈચ્છતા હોવ તો તમારા માટે આ આર્ટીકલ ખૂબ જ ઉપયોગી થશે. પંપ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સબસીડી મળવાપાત્ર થાય છે? આ યોજનાનો લાભ ગુજરાતના … Read more

શિષ્યવૃતિ પરીક્ષા : ધોરણ 6 અને 9 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ પરીક્ષા જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

શિષ્યવૃતિ પરીક્ષા : PSE EXAM: SSE EXAM: હાલ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે અનેક સહાયકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. એવી જ એક શિષ્યવૃતિ પરીક્ષા એટલે કે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (PSE EXAM ) અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા (SSE EXAM). વર્ષ 2025 માટે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ના ફોર્મ ભરવાનું નોટિફિકેશન 24 માર્ચ … Read more

મહિલા અને પુરુષોને 20 લાખ રૂપિયા સુધીની લોન : મુદ્રા યોજના હેઠળ ઓટોરિક્ષા, સલુન, જીમ અથવા સિલાઈ દુકાન માટે લોન ઉપલબ્ધ. જાણો સંપૂર્ણ માહિતી, 2026 ના પાંચ નવા નિયમો!!

મહિલા અને પુરુષોને 20 લાખ રૂપિયા સુધીની લોન | મુદ્રા લોન યોજના| પ્રધાનમંત્રી મુદ્રા લોન| પીએમ મુદ્રા લોન યોજના | pm mudra loan yojna : દેશના નાના ઉદ્યોગ સાહસિકો અને ગૃહિણીઓને આત્મ નિર્ભર બનાવવા માટે સરકારશ્રી દ્વારા 2015માં એક ખૂબ મોટી યોજના જાહેર કરવામાં આવેલી હતી. અને આ યોજના એટલે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજનાથી … Read more

PM SVANidhi yojna : પીએમ સ્વનિધિ લોન યોજના, ગેરેન્ટી વગર 50 હજાર રૂપિયાની લોન મેળવો, જાણો સંપૂર્ણ પ્રોસેસ.

PM SVANidhi: પીએમ સ્વનિધિ લોન યોજના, ગેરેન્ટી વગર 50 હજાર રૂપિયાની લોન મેળવો: સરકાર શ્રી દ્વારા લોકોહિત માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. જેમાં કિસાન સન્માન નિધિ યોજના, મુદ્રા લોન યોજના, સિલાઈ મશીન સહાય યોજના, અન્નપૂર્ણા યોજના, પીએમ આવાસ યોજના વગેરે… PM SVANidhi yojna યોજના PM SVANidhi yojna લોન ની રકમ 50000 રૂપિયા સુધી … Read more

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ( ગુજરાત રાજ્ય)

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ( ગુજરાત રાજ્ય) : સર રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને પછાત વર્ગના હિત માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે, સરકારશ્રી દ્વારા ચાલતી એવી જ એક નાણાકીય સરકારી યોજના એટલે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના. આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોના ઘરે જ્યારે દીકરી નો જન્મ થાય ત્યારથી એક વર્ષની અંદર અરજી … Read more