સરકારી કર્મચારીઓની દિવાળી સળંગ પાંચ દિવસનું મીની વેકેશન પડશે સરકારની જાહેરાત

સરકારી કર્મચારીઓની દિવાળી સળંગ પાંચ દિવસનું મીની વેકેશન પડશે, સરકારની જાહેરાત. સરકારી કર્મચારીઓને મીની વેકેશન, દિવાળીના તહેવારમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની રજા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓને દિવાળીમાં સળંગ પાંચ દિવસનું વેકેશન મળે તે માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને કર્મચારીઓને 11 નવેમ્બર થી 15 નવેમ્બર … Read more

આ દિવાળીમાં ઓછા ખર્ચે કરો વધારે ફટાકડાની ખરીદી બજારમાં આવી અવનવી 200 થી વધુ વેરાઈટીઓ જાણો ક્યાં મળશે સૌથી સસ્તા ફટાકડા

સૌથી સસ્તા ફટાકડા મળશે આ બજારમાં: આ બજારમાં આવી 200 થી વધુ ફટાકડાઓની અવનવી વેરાઈટી. બનાસકાંઠાના ડીસાના બજારોમાં ફટાકડા ખરીદવા લોકોને ભીડ જામી છે હાલ બજારમાં ફટાકડાની 200થી વધુ વેરાયટીઓ આવી છે તેમ જ ભાવમાં પણ 15 થી 20% નો ધરખમ ઘટાડો થયો છે બજારમાં આવેલા ઇકો ફ્રેન્ડલી ફટાકડા ઓ એ પણ આકર્ષણ જમાવ્યું છે. … Read more

72 વર્ષ બાદ વિશ્વના આ શહેરમાં વાવાઝોડા ઓટીસે મચાવી તબાહી, 10 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા

વાવાઝોડું ઓટિસ : 72 વર્ષ બાદ વાવાઝોડા ઓટીસે મેક્સિકો શહેર પર તબાહી સર્જી, આ વાવાઝોડું એટલું જોરદાર હતું કે તેણે લોકોના ઘર બહાર પાર્ક કરેલા વાહનો, ઇલેક્ટ્રીક થાંભલા, વૃક્ષો અને મોબાઈલ ટાવરને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. મેક્સિકોમાં વાવાઝોડું ઓટીસ ત્રાટકયુ જેમાં 215 કિલોમીટર ની ઝડપે આવેલા પવને વિનાશ સર્જ્યો જેના દ્રશ્યો સામે આવ્યા મેક્સિકો શહેર … Read more

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ, PM મોદી ના હસ્તે પ્રથમ આરતી.

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ, PM મોદી ના હસ્તે પ્રથમ આરતી. અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ થશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્થાપના સમારંભ દરમિયાન લગભગ 10,000 લોકોને મંદિર પરિસર ની અંદર જવાની અનુમતિ આપવામાં આવશે જ્યારે દેશભરના તમામ મુખ્ય મંદિરમાં સમારંભ આયોજિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીના … Read more

ભારત પાકિસ્તાન મેચ ની તમારી ટિકિટ નકલી તો નથી ને ? આ 4 ફીચર્સ થી ચેક કરો તમારી ટીકીટ અસલી છે કે નકલી, પોલીસે બતાવ્યો લાઈવ ડેમો.

ભારત પાકિસ્તાન મેચ ની તમારી ટિકિટ નકલી તો નથી ને ? આવનારા 14 ઓક્ટોબર ના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વર્લ્ડકપ રમાવા જઈ રહ્યો છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચને લઈ નકલી ટિકિટો નો કારોબાર સામે આવતા વધતાં કેસોને લઈને અસલી ટિકિટની ઓળખ માટે ચાર ફીચર્સ બનાવાયા છે . … Read more

ચોટીલા દર્શન સમયપત્રક

ચોટીલા દર્શન સમય પત્રક: જો આ નવરાત્રિમાં તમે ચોટીલા દર્શન કરવા જવાના હોવ તો આ માહિતી તમારે ખાસ જાણવી જરૂરી છે, કેમકે નવરાત્રી દરમિયાન ચોટીલા મંદિરના દર્શનના સમયમાં ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રી દરમિયાન 15 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર દરમ્યાન આરતીના સમયમાં તેમજ આઠમના હવન ના સમયમાં … Read more

ઇઝરાયલ-હમાસ જંગ માં 1300 થી વધુ લોકોના મોત

ઇઝરાયલ હમાસ જંગ અપડેટ : ઇઝરાયેલ તરફથી હુમલો કર્યા પછી બંને દેશના કુલ 1300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઇઝરાયેલમાં 700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ગાજામાં 560 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. અમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે મીડિયા રિપોર્ટ અનુસાર શનિવારે હમાશે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો ઇઝરાયેલ … Read more

કામમાં હોય કે ડ્રાઈવીંગ કરતા હોય ત્યારે આ સુવિધા ખૂબ કામ લાગશે

Caller name announcer app :   When the call comes, the app will speak the name and number of the person who will receive the call. Caller name announcer app | Friends, in this modern era, technology is being used a lot in every little thing, the more technology, the easier and faster the work … Read more