WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જુનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી જાહેર

જુનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી જાહેર: નેશનલ હેલ્થ મિશન, જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા , જુનાગઢ દ્વારા 11 માસના કરાર આધારિત ખાલી પડી રહેલ જગ્યાઓ તેમજ ભવિષ્યમાં ખાલી થનારી જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા નવી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ઇચ્છુક ઉમેદવારોએ 6 નવેમ્બર 2023 થી 16 નવેમ્બર 2023 11:59 PM સુધી આરોગ્ય સથી … Read more

સરકારી કર્મચારીઓની દિવાળી સળંગ પાંચ દિવસનું મીની વેકેશન પડશે સરકારની જાહેરાત

સરકારી કર્મચારીઓની દિવાળી સળંગ પાંચ દિવસનું મીની વેકેશન પડશે, સરકારની જાહેરાત. સરકારી કર્મચારીઓને મીની વેકેશન, દિવાળીના તહેવારમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની રજા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓને દિવાળીમાં સળંગ પાંચ દિવસનું વેકેશન મળે તે માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને કર્મચારીઓને 11 નવેમ્બર થી 15 નવેમ્બર … Read more

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તારીખ ફેરફાર

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તારીખ ફેરફાર : મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ દિવસોમાં ફેરફાર કરાયો છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંદર્ભમાં કેન્દ્રીય ચૂંટણી પંચની રાજ્ય કચેરી દ્વારા શરૂ કરાયેલ મતદાર યાદી ખાસ સંક્ષેપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશની તારીખોમાં ફેરફાર કરાયો છે. રાજ્યભરમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ના કાર્યક્રમના સમયગાળા દરમિયાન અગાઉ ખાસ ઝુંબેશ … Read more

SSB GD Constable ભરતી 2023: સશસ્ત્ર સીમા બલ દ્વારા નવી ભરતી જાહેર, 10 પાસ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

SSB ભરતી 2023: સશસ્ત્ર સીમા બળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં કરવામાં આવી છે, લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી ની પ્રક્રિયા 21 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ ગઈ છે, જ્યારે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 20 નવેમ્બર 2023 છે. આ ભરતી લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે … Read more

ગુજરાત સરકાર દીકરીઓના જન્મ પર આપી રહી છે એક લાખ દસ હજાર રૂપિયા, શું છે વહાલી દિકરી યોજના, કેવી રીતે કરવી અરજી?

વહાલી દિકરી યોજના : હાલ દરેક લોકોને ઉપયોગી થઈ શકે તેવી સરકારશ્રી દ્વારા અનેક નાણાકીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, તેવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ 2019 માં રાજ્યના નાગરિકોને નાણાકીય મદદ પૂરી પાડવા માટે વહાલી દિકરી યોજના ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત પ્રથમ બે દીકરીઓ સુધી સરકારશ્રી દ્વારા દીકરીની ઉંમર … Read more

નવી રંગોળી ડિઝાઇન

દિવાળી 2023 માટે નવી લેટેસ્ટ રંગોળી ડિઝાઇન: ભારતમાં દરેક તહેવારો માં લોકો પરંપરાઓ અને રિવાજોનું પાલન કરે છે, પ્રવેશ દ્વારની બાજુમાં ફ્લોર પર રંગોળી બનાવવી તે ભારતના લોકોની પરંપરા છે. હોળી, દિવાળી ,લગ્ન, પૂજા અને અન્ય પ્રસંગો જેવા તહેવારોમાં લોકો ઘરને સજાવવા અને દેવી-દેવતાઓને તેમજ મુલાકાતિઓને આવકારવા માટે તેમના આંગણામાં રંગોળી ની ડિઝાઇન કરેછે. રંગોળી … Read more

આ દિવાળીમાં ઓછા ખર્ચે કરો વધારે ફટાકડાની ખરીદી બજારમાં આવી અવનવી 200 થી વધુ વેરાઈટીઓ જાણો ક્યાં મળશે સૌથી સસ્તા ફટાકડા

સૌથી સસ્તા ફટાકડા મળશે આ બજારમાં: આ બજારમાં આવી 200 થી વધુ ફટાકડાઓની અવનવી વેરાઈટી. બનાસકાંઠાના ડીસાના બજારોમાં ફટાકડા ખરીદવા લોકોને ભીડ જામી છે હાલ બજારમાં ફટાકડાની 200થી વધુ વેરાયટીઓ આવી છે તેમ જ ભાવમાં પણ 15 થી 20% નો ધરખમ ઘટાડો થયો છે બજારમાં આવેલા ઇકો ફ્રેન્ડલી ફટાકડા ઓ એ પણ આકર્ષણ જમાવ્યું છે. … Read more

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર, આ તારીખો માં થશે ખાસ ઝુંબેશ કામગીરી.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023: ક્યાંક તમારે મતદાર યાદીમાં ભૂલ તો નથી ને ? આ તારીખે શરૂ થઈ રહ્યો છે ખાસ ઝુંબેશ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ , તારીખો નોંધી લેજો. મોટાભાગના મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ક્ષતિરહિત અધ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ … Read more

72 વર્ષ બાદ વિશ્વના આ શહેરમાં વાવાઝોડા ઓટીસે મચાવી તબાહી, 10 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા

વાવાઝોડું ઓટિસ : 72 વર્ષ બાદ વાવાઝોડા ઓટીસે મેક્સિકો શહેર પર તબાહી સર્જી, આ વાવાઝોડું એટલું જોરદાર હતું કે તેણે લોકોના ઘર બહાર પાર્ક કરેલા વાહનો, ઇલેક્ટ્રીક થાંભલા, વૃક્ષો અને મોબાઈલ ટાવરને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. મેક્સિકોમાં વાવાઝોડું ઓટીસ ત્રાટકયુ જેમાં 215 કિલોમીટર ની ઝડપે આવેલા પવને વિનાશ સર્જ્યો જેના દ્રશ્યો સામે આવ્યા મેક્સિકો શહેર … Read more

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ, PM મોદી ના હસ્તે પ્રથમ આરતી.

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ, PM મોદી ના હસ્તે પ્રથમ આરતી. અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ થશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્થાપના સમારંભ દરમિયાન લગભગ 10,000 લોકોને મંદિર પરિસર ની અંદર જવાની અનુમતિ આપવામાં આવશે જ્યારે દેશભરના તમામ મુખ્ય મંદિરમાં સમારંભ આયોજિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીના … Read more