વીમા કંપની માટે બ્લોગિંગ ટીપ્સ
વીમા કંપની માટે બ્લોગિંગ ટીપ્સ વીમા કંપની માટે બ્લોગિંગ ટીપ્સ વીમા ફન્ડામેન્ટલ્સ જીવન વીમા આંતરદ્રષ્ટિ આરોગ્ય અને સુખાકારી કવરેજ
વીમા કંપની માટે બ્લોગિંગ ટીપ્સ વીમા કંપની માટે બ્લોગિંગ ટીપ્સ વીમા ફન્ડામેન્ટલ્સ જીવન વીમા આંતરદ્રષ્ટિ આરોગ્ય અને સુખાકારી કવરેજ
કમોસમી વરસાદની આગાહી : માવઠું : હવામાન વિભાગની આગાહી : અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી : ખેડૂતોની ચિંતામાં વધારો કરતી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવેલી છે. હાલ શિયાળાની ઋતુ પૂરી થવાને આરે અને ધીમે ધીમે ઉનાળાની ગરમીઓ શરૂ થવાની હોય ત્યારે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા કમ મોસમી વરસાદ માવઠાની … Read more
શિષ્યવૃતિ પરીક્ષા : PSE EXAM: SSE EXAM: હાલ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે અનેક સહાયકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. એવી જ એક શિષ્યવૃતિ પરીક્ષા એટલે કે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (PSE EXAM ) અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા (SSE EXAM). વર્ષ 2025 માટે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ના ફોર્મ ભરવાનું નોટિફિકેશન 24 માર્ચ … Read more
મહિલા અને પુરુષોને 20 લાખ રૂપિયા સુધીની લોન | મુદ્રા લોન યોજના| પ્રધાનમંત્રી મુદ્રા લોન| પીએમ મુદ્રા લોન યોજના | pm mudra loan yojna : દેશના નાના ઉદ્યોગ સાહસિકો અને ગૃહિણીઓને આત્મ નિર્ભર બનાવવા માટે સરકારશ્રી દ્વારા 2015માં એક ખૂબ મોટી યોજના જાહેર કરવામાં આવેલી હતી. અને આ યોજના એટલે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજનાથી … Read more
Paytm UPI યુઝર માટે સારા સમાચાર. RBI એ લીધો મોટો નિર્ણય: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા paytm યુપીઆઈ યુઝર્સ માટે ખૂબ મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈ જાહેર કરેલ ગાઈડલાઈન અનુસાર paytm યુપીઆઈ 29 ફેબ્રુઆરી 2024 ના રોજ બંધ થનાર હતું. 29 ફેબ્રુઆરી બાદ પેટીએમ યુઝર્સ ના તમામ ટ્રાન્ઝેક્શન બંધ કરી દેવામાં આવત અને પેટીએમ યુપીઆઈ ની … Read more
Vanatara Rescue Center: વનતારા રેસ્ક્યુ સેન્ટર: જામનગરમાં રિલાયન્સ એ ઊભું કરેલ વન તારા રેસ્ક્યુ સેન્ટર આખરે છે શું? મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ જણાવી વનતારા વિશે ખાસ વાતો, જાણો સંપૂર્ણ માહિતી. Vanatara Rescue Center: ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રિ વેડિંગ સેરેમની ની તૈયારીઓ ચાલી રહી … Read more
મહાશિવરાત્રીમાં રાશિ મુજબ ભોળાનાથને પ્રસન્ન કરવાના ઉપાયો જાણો: મહાશિવરાત્રીએ હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતી ની વિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચના દિવસે છે. પૌરાણિક કથા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. અને આ જ દિવસે ભગવાન … Read more
Bank Holiday March 2024: બેંકના કામ હોય તો પતાવી લેવા માર્ચ મહિનામાં ખૂબ લાંબી રજા આવી રહી છે. બેંકને રિલેટેડ કોઈ કામ પેન્ડિંગ હોય અથવા બેંકમાંથી એકીસાથે વધુ પૈસાની જરૂરિયાત હોય તો જાણી લ્યો આટલા દિવસ બેંક રહેશે બંધ. આ દિવસોમાં બેંકે જશો તો ધક્કો ખાવો માથે પડશે. જાણી લ્યો માર્ચ મહિનામાં કયા દિવસે બેંક … Read more
Pm shree kendriya vidhyalaya bsf dantiwada Recruiment 2024: કેન્દ્રીય વિદ્યાલય સીમા સુરક્ષાબળ દાંતીવાડા દ્વારા વર્ષ 2024- 25 માટે શિક્ષકોને ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ઉમેદવારોની પસંદગી કોઇપણ પરીક્ષા વગર ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ 02 માર્ચ 2024 ના રોજ સવારે 8:30 કલાકે યોજનાર છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂના દિવસે અરજી ફોર્મ અને જરૂરી … Read more
MDM Recruiment 2024: ગુજરાત મધ્યાન ભોજન વિભાગ દ્વારા જુદા જુદા પદો માટે સુપરવાઇઝરની પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં સુપરવાઇઝર ની કુલ 4 જગ્યાઓ ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. મધ્યાન ભોજન સુપરવાઇઝર ભરતીની વધુ માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા … Read more