પ્રધાનમંત્રી આવાસ યોજના 2026 માટે ફોર્મ ક્યારે ભરાશે નવું લિસ્ટ ક્યારે જાહેર થશે પાત્રતા અને ફોર્મ ભરવાની તારીખ કઈ છે વગેરેની સંપૂર્ણ માહિતી અહીં મૂકવામાં આવેલી છે, વાચક મિત્રોને વિનંતી છે કે આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચે અને જો માહિતી સારી લાગે તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2026:
પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ હાઉસિંગ યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક નાગરિકને પાકું ઘર બનાવી આપવાનો છે, ખાસ કરીને ઇકોનોમિકલી વીકર સેક્શન ઇ ડબલ્યુ એસ લોવર ઇન્કમ ગ્રુપ એલઆઈજી અને મિડલ ઇન્કમ ગ્રુપ એમઆઈજી માટે આ યોજના ખૂબ જ લાભદાયી સાબિત થઈ છે વર્ષ 2025 26 માં પણ આ યોજના ચાલુ રહેવાની શક્યતા છે તેના કારણે લાખો લાભાર્થીઓ માટે આ એક ખૂબ સારા સમાચાર સામે આપ્રધાનમંત્રી આવાસ યોજનાવ્યા છે.
પીએમ આવાસ યોજનાના આ વર્ષે ફોર્મ ક્યારે ભરાશે?
પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન અને ગ્રામીણ માટે વર્ષ 2026 માં ઓનલાઇન એપ્લિકેશન પ્રક્રિયા ચાલુ રહેવાની અપેક્ષા છે. સામાન્ય રીતે ફોર્મ ભરવાની તારીખ સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા રાજ્ય સરકાર દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન મારફતે જાહેર કરવામાં આવે છે. વર્ષ 2026માં પણ પીએમ આવાસ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન ની કોઈ નિશ્ચિત એક દિવસ માટે તારીખ નક્કી નથી પરંતુ તબક્કાવાર ચાલુ રહેવાની શક્યતા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ કેવી રીતે ચેક કરવું?
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લિસ્ટ ચેક કરવાના સ્ટેપ આ મુજબ છે.
- PMAY ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ
- સર્ચ બેનિફિશ્યરી વિકલ્પ પસંદ કરો
- આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો
- તમારા નામની એન્ટ્રી લિસ્ટમાં છે કે નહીં તે ચેક કરો
ઉપર દર્શાવ્યા મુજબના સ્ટેપથી તમે પીએમ આવાસ ન્યુ લિસ્ટ 2026 જોઈ શકો છો.
ગુજરાતની દરેક મહિલાને મળશે ફ્રી સિલાઈ મશીન : જાણો ફ્રી સિલાઈ મશીન યોજના 2026 વિશે સંપૂર્ણ માહિતી
પીએમ આવાસ યોજના ક્યાં સુધી ચાલુ રહેશે?
કેન્દ્ર સરકારના લેટેસ્ટ અપડેટ મુજબ પીએમ આવાસ યોજના 2026 સુધી વિસ્તૃત થવાની સંભાવના છે ખાસ કરીને પીએમ આવાસ યોજના ગ્રામીણ અને પીએમ આવાસ યોજના અર્બન બંને યોજનાઓને વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો સરકારનો ઉદ્દેશ્ય છે.
પીએમ આવાસ યોજના નું નવું લિસ્ટ કેવી રીતે કાઢવું?
પીએમ આવાસ યોજના નું નવું લિસ્ટ કાઢવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે.
- પીએમ આવાસ યોજના ના ઓફિશિયલ પોર્ટ્લ પર લોગીન થવું
- ત્યારબાદ બેનિફિશિયરી લિસ્ટ સેક્શન ખોલવું
- હવે તમારું રાજ્ય જીલ્લો બ્લોક અને ગામ પસંદ કરો
- તેને સબમીટ કરતા નવું લિસ્ટ સ્ક્રીન ઉપર દેખાશે
કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર: ચેક કરો આગામી હપ્તો ક્યારે જમા થશે
પીએમ આવાસ યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતાના ધારા ધોરણો ક્યાં છે?
પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ કોણ લઈ શકે તેના માટે સરકાર દ્વારા અમુક ધારા ધોરણો લાગુ કરવામાં આવેલા છે જે નીચે મુજબ છે.
- અરજદાર પાસે પોતાનું પાકું ઘર ન હોવું જોઈએ
- પરિવારના કોઈ સભ્યએ અગાઉ કોઈ હાઉસિંગ યોજના નો લાભ લીધેલ હોવો જોઈએ નહીં
- ઇ ડબલ્યુ એસ એલઆઈજી અને એમઆઈજી કેટેગરીમાં આવક મર્યાદા હેઠળ આવવું જરૂરી છે
- અર્બન અને રૂરલ બંને વિસ્તારોના નાગરિકો આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવે છે.
વર્ષ 2026માં પીએમ આવાસ યોજના ના ફોર્મ ભરવા ની તારીખ
હાલમાં પીએમ આવાસ યોજના ફોર્મ લાસ્ટ ડેટ માટે કોઈ એક નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવેલ નથી ફોર્મ ભરવાની પ્રક્રિયા સરકારને સૂચના મુજબ ચાલુ અને બંધ થતી રહે છે તેથી ઓફિશિયલ વેબસાઈટ પર નિયમિત અપડેટ ચેક કરવું ખૂબ જરૂરી છે.
મહત્વપૂર્ણ લીંક
સરકારી યોજના ની અન્ય તમામ માહિતી માટે : અહીં ક્લિક કરો
હાલ ચાલતી સરકારી ભરતી ની માહિતી માટે અહીં ક્લિક કરો
અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવા માટે આભાર