હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધા.

કચ્છ રોણોત્સવ : કચ્છ રોણોત્સવની શરૂઆત થઈ ગઈ છે, પ્રવાસીઓનું કચ્છના સફેદ રણ ખાતે આગમન થઈ રહ્યું છે. ત્યારે રણોત્સવ સુધી પહોંચવા માટે હવે ગુજરાત સરકાર દ્વારા નવી બસ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે અમદાવાદ એરપોર્ટ થી સીધા રોણોત્સવ સુધી પહોંચી શકાશે. જીએસઆરટીસી અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટ જવા માટે … Read more